April 15, 2026
April 15, 2026

જીએસટી નંબર માટે હવે વડોદરાના ધક્કા બંધ, આણંદમાં બાયોમેટ્રીક- ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે

જીએસટી નંબર લેવાની પળોજણમાં ઘણી વખત આણંદ-નડિયાદના વેપારીઓને માત્ર બાયોમેટ્રીક અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ફરજિયાતપણે વડોદરા જવું પડતું હતું. જોકે, આગામી 1 એપ્રિલથી બાયોમેટ્રીક અને ડોક્યુમેન્ટ વેરીફિકેશનની વ્યવસ્થા આણંદની કચેરીમાં ઉપલબ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને આણંદ-ખેડા જિલ્લાના અનેક વેપારીઓ કે જેઓ જીએસટી નંબર લેવા ઈચ્છી રહ્યા છે તેમને ફાયદો થશે. અલબત્ત, હવે […]